GSDMA Recruitment: ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ તરફ થી નવી જોબ ની નોટિફિકેશન જારી થયેલ છે મિત્રો! જો તમે પણ નોકરીની શોધમાં છો અથવા સરકારી નોકરી જેવી નોકરી મેળવાની ઇચ્છા રાખો છો તો આ ખુબજ સરસ મોકો છે. આ જોબ માં કેટલાય પદો માટે જગ્યાઓ ખાલી છે એટલે યુવાનો માટે આ સૂવર્ણ તક છે. તેથી ઉમેદવાર મિત્રો આ લેખમાં અમે તમને બધું ક્લિયર કરીશું – ક્યાં સુધી માં અરજી કરવી, કેટલી જગ્યા છે, કઇ કઇ લાયકાત જોઈએ, કેટલો પગાર મળશે, ફી કેટલી છે અને અરજી કેવી રીતે કરવી.જેવી તમામ માહિતી આ લેખ માં મળશે તેથી આખો લેખ શાંતિથી વાંચજે જેથી સંપૂર્ણ માહિતી જાણી શકો.
GSDMA Recruitment | ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ ભરતી
| સંસ્થા/વિભાગનું નામ | ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ |
| પોસ્ટનું નામ | અલગ અલગ |
| અરજી કરવાનું માધ્યમ | ઓફલાઇન |
| અરજી કરવાની તારીખ | 21 જુલાઈ 2025 |
અગત્યની તારીખો:
ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા જાહેરાત માં 07 જુલાઈ 2025 ના રોજ બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ 21 જુલાઈ 2025 નિશ્ચિત કરવામાં આવી છે. જો તમે આ શાનદાર તકનો લાભ લઈને ભરતી પ્રક્રિયામાં સામેલ થવા માગતા હો, તો અમારી નમ્ર સલાહ છે કે તમે નિર્ધારિત સમયમર્યાદા પહેલાં તમારી અરજી તૈયાર કરીને સબમિટ કરી દો, કેમ કે એકવાર છેલ્લી તારીખ વીતી ગયા પછી કોઈપણ પ્રકારની અરજીઓને માન્યતા આપવામાં આવશે નહીં.
અરજી ફી
ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ ભરતી દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતીની સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે, ઉમેદવાર ને કોઈ પણ પ્રકાર ની અરજી ફી ચુકવાની નથી.
પદોના નામ:
ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ ભરતી દ્વારા જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર (ડીપીઓ) ના પદો માટે ભરતી ની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આ પદો સાથે સંકળાયેલી વધુ જાણકારી મેળવવા માટે સંસ્થા દ્વારા પ્રસિદ્ધ કરાયેલી સત્તાવાર જાહેરાતને ધ્યાનપૂર્વક વાંચવાની ભલામણ કરવામાં આવે છે.
વય મર્યાદા:
આ ભરતી માટે નુન્યતમ ઉંમર 18 વર્ષ રાખવામાં આવી છે. ઉંમરની ગણતરી 1 ફેબ્રુઆરી 2025ના આધાર પર કરવામાં આવશે.
પગારધોરણ:
ઉમેદવાર મિત્રો, ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ ની ભરતીમાં ઉમેદવાર ને પદો પ્રમાણે કુલ 25,000/- પગાર આપવામાં આવશે. પગાર સંબંધી વધુ વિગતો નીચે આપેલ છે.
પસંદગી પ્રક્રિયા:
ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ ભરતી ની ભરતી માં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત અને ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો. વધુ માહિતી નીચે આપેલ છે.
શૈક્ષણિક લાયકાત:
ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ ભરતી ની ભરતી માં પદો પ્રમાણે અલગ – અલગ લાયકાત ની જરૂર છે . તેથી અરજી કરતા પેહલા સત્તાવાર જાહેરાત ની માહિતી નીચે આપેલ છે.
- MSW/સોશ્યોલોજી (70% સાથે), આપત્તિ વ્યવસ્થાપનનો ડિગ્રી/ડિપ્લોમા/સર્ટિફિકેટ
જગ્યાઓ
ઉમેદવાર મિત્રો, ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ માં કુલ 01 જગ્યાઓ પર ભરતી ની પ્રક્રિયા ચાલુ છે. જગ્યાઓ સંબંધિત વધુ માહિતી મેળવવા માટે જાહેરાત ધ્યાનથી વાંચવાની ભલામણ કરવામાં આવે છે.
અરજી પ્રક્રિયા:
- ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
- આ એક વૉક ઈન ઇન્ટરવ્યૂ છે
- ઉમેદવાર એ પોતાના તમામ ડોક્યુમેન્ટ સાથે નીચે આપેલ એડ્રેસ પર હાજર રેહવું.
- રજીસ્ટ્રી શાખા, જિલ્લા સેવા સદન, દાહોદ કલેક્ટર કચેરી, દાહોદ-ઝાલોદ રોડ, મુ. છાપરી, તા.જી.દાહોદ, પિન કોડ-389151
અરજી કરવા માટે જરૂરી લિંક:
| જાહેરાતની માહિતી માટે | અહીં ક્લિક કરો |
| sainikschoolkapurthala.com પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.C